News-Samiti

Feedback On This Page View Page Feedback

EYE DONATION INSPIRES HUMANITY: CGR HONOURS DHANANI FAMILY WITH ‘MANAVTA GAURAV AWARD’ FOR NOBLE GIFT OF VISION
સ્વ. મણી બેન કાનજી ભાઈ ધનાણી (રામાંણી) પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ…સ્વ. મણીબેન કાનજી ભાઈ ધનાણી નું તારીખ ૨૭-૦૫-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. મણી બેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 02-06-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી કાનજી ભાઈ સાથે પુત્ર હરી ભાઈ , ચંદુ ભાઈ , મુકેશ ભાઈ અને સંપૂર્ણ ધનાણી પરિવાર ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન -યોગેશ છાભૈયા, મહામંત્રી -જીગ્નેશ નાકરાણી, હેલ્થ રિજિયન કન્વીનર - નરેશ છાભૈયા, છ.ગ. રિજિયન શિવનાથ ડિવિઝનલ ચેરમેન - રાજેશ ભાઈ છાભૈયા

02-06-2026
 
   
Website Designed and Developed By : Pioneer