News

Feedback On This Page View Page Feedback
View in :
Search    : Samiti             :                                  Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 31-05-2026 PATIDAR YUVA MANDAL BILASPUR CONTINUES 12-YEAR TRADITION OF SERVICE, ORGANIZES FREE BUTTERMILK DISTRIBUTION TO PROVIDE RELIEF FROM SUMMER HEAT
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, બિલાસપુર દ્વારા તારીખ 31/05/2026, રવિવાર ના રોજ બિલાસપુર, છત્તીસગઢ ખાતે રાહગીરો ને ગરમીમાં રાહત આપવા માટે કચ્છી અમૃત "શીતલ છાશ વિતરણ સેવા કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું. આ સેવાયજ્ઞમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, મહિલા મંડળના પદાધિકારીઓ અને યુવા મંડળના સભ્યો એ સહયોગ અને સેવા આપીને આયોજનને સફળ બનાવ્યું. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, બિલાસપુર માં છાસ વિતરણ સેવા વિગત 12 વર્ષોથી શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ બિલાસપુર દ્વારા કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ શ્રી સમાજના પ્રમુખશ્રી હરિભાઈ જશરાજ ભાઇ ધોળું ઉપપ્રમુખ શ્રી હરિભાઈ દાનાભાઈ ધોળું મહામંત્રી શ્રી લખમશીભાઈ પરબત ભાઈ ધોળું સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ મગનભાઈ છાભૈયા એને સમાજના વરિષ્ઠ આગેવાનો અને સભ્યો મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ સામાણી મહામંત્રી શ્રીમતી ગીતાબેન શંકરભાઈ સામાણી ખજાનચી શ્રીમતી વર્ષાબેન હેમંત ભાઈ ધોળું સહજાનચી શ્રીમતી યોગીતાબેન ચંદ્રકાન્તભાઈ ધોળું એને મહિલા મંડળની કારોબારી સભ્યો છત્તીસગઢ રીજીયન ના ઉપપ્રમુખ શ્રી હેમંતભાઈ કરસનભાઈ ધોળું છત્તીસગઢ રીજિયન ના સભ્ય શ્રી નવીનભાઈ હરિભાઈ ધોળું ,શ્રી આશિષભાઈ પુરષોત્તમભાઈ ધોળું અને આપડા વાર્ડના લોકલાડીલા પાર્ષદ શ્રી નીતિનભાઈ રમેશભાઈ સામાણી યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ શાંતિભાઈ ધોળું ઉપપ્રમુખ શ્રી વિતેશભાઈ પુરષોત્તમભાઈ ધોળું ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ શ્યામજીભાઈ સામાણી મહામંત્રી શ્રી બસંતભાઈ બાબુભાઈ ગોરાણી સહમંત્રી શ્રી પરેશભાઈ પ્રહલાદભાઈ છાભૈયા ખજાનચી શ્રી લલીતભાઈ હરિભાઈ ધોળું શ્રી નિલેશભાઈ સુરેશભાઈ ધોળું અને યુવા મંડળની સમસ્ત કારોબારી ટીમ અને સર્વે ઉત્સાહી સભ્યો ઉપસ્થિત હતા
GENERAL
2 CGR 27-03-2026 GRAND CELEBRATION OF LAXMINARAYAN TEMPLE ANNIVERSARY AND RAM NAVAMI PROCESSION IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા આયોજિત પાવન પ્રસંગે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તા. ૨૭-૦૩-૨૦૨૬ ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે હવન-પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો. આ સાથે રામનવમી ઉત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ફાફાડીહ સમાજથી ભાનપુરી સમાજ સુધી યોજાયેલી આ યાત્રામાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો: સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ છાભૈયા અને તેમની સમગ્ર કારોબારી તથા હોદ્દેદારો, રાયપુર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા તથા તેમની ટીમ, રાયપુર યુવા મંડળના પ્રમુખ શ્રી હરસુખભાઈ નાથાણી તથા તેમની ટીમ, છત્તીસગઢ રિજિયનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો. તમામના સહકાર અને ઉપસ્થિતિથી કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો.
GENERAL
3 CGR 16-03-2026 PATIDAR YUVAK MANDAL RAIPUR ORGANIZES FREE SHOW OF “THE KERALA STORY 2” FOR GIRLS AWARENESS
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર દ્વારા પ્રેરિત શ્રી પાટીદાર યુવા મંડળ, રાયપુર દ્વારા સમાજ ની દીકરીઓ માં જાગૃકતા ને અનુલક્ષી કુંવારી દીકરીઓ માટે એક વિશેષ શો (નિ‍‌:શુલ્ક) તારીખ 16.03.26 નું આયોજન કરવામાં આવેલ. કેરેલા સ્ટોરી 2 ફિલ્મ ના અંતર્ગત સમાજ ની 251 દિકરીઓ ને આ ફિલ્મ બતાવા મા આવેલ આ ફિલ્મને જોવા માટે ટુકજ સમય મા આ દીકરીઓ દ્વારા પોતા નુ નામ નોધાવા માં આવેલ આ ફિલ્મ જોવા માટે વિશેષ રૂપે ઉપસ્થિત મહિલા મંડળ ના પ્રમુખ મહોદયા શ્રીમતી મંજુલા બેન છાભૈયા સાથે તેવો ની સંપૂર્ણ ટિમ સાથે યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી ની સાથે યુવા મંડળ ની સંપૂર્ણ ટિમ પણ હાજર રહેલ.આ ફિલ્મ PVR સિનેમા મા નિઃશુલ્ક બતાવા મા આવેલ.
GENERAL
4 CGR 07-03-2026 PATIDAR MAHILA MANDAL RAIPUR HOSTS INSPIRING LECTURE BY SANATANI KAJAL HINDUSTANI
શ્રી પાટીદાર મહિલા મંડળ, રાયપુર દ્વારા આયોજિત આ પ્રેરણાત્મક કાર્યક્રમ. સર્વપ્રથમ વક્તવ્ય પહેલા લવજીહાદ ઉપર સમાજ ની દિકરીયો દ્વારા સરસ પ્રસ્તુતિ કરેલ ત્યાર બાદ પ્રેરણાદાયી વ્યાખ્યાન કાર્યક્રમમાં સમસ્ત જ્ઞાતિ જનો શ્રી મતી કાજલબેન હિન્દુસ્તાની નું વક્તવ્ય સમાજ ના હર એક વકતી અને બહેન સાથે દિકરી ના જીવન માં લાભદાયી થાય એવું બેન દ્વારા પીરસવા માં આવેલ હતું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા વક્તવ્ય માં કહેલું કે સમાજ ના બાળકો ને સંસ્કાર આપવા અને આત્મરક્ષણ કેવી રીતે કરવું અને દિકરીઓ ને આજ ના જુગ માં અધર્મીઓ દ્વાર સડયંત્ર ચાલવામાં આવે છે તેના થી કેમ બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા સમાજ જનો ને સંકપ અપાયો છે કે સમાજ અથવા માંગલિક કારેક્રમ માં મુસલમાન થી વહેવાર ના કરવો જોઈએ અને વિવિધ સારા હિન્દૂ સંગઠન થી જોડાલું રેવું જોયે સાથે સમાજ ના સર્વે સદસ્યો થી આગ્રકરેલ જીવન મા અધ્યાત્મિકતા નું કેટલું મહત્વ છે સાથે એનુ માર્ગદર્શન આપેલ અને આયોજિત કારેક્રમ માં અંદાજીત 2000 લોકો સમસ્ત વડીલો ,માતાઓ,ભાઈઓ,બહેનો,યુવા ધન ઉપસ્થિત રહયા હતા. શ્રી ABKKP કેન્દ્રિય સમાજ ના ટ્રસ્ટી, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન સમાજ હોદ્દેદાર અને કારોબારી ટીમ, છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા અને હોદેદારો અને કારોબારી સભ્ય સાથે સલાકાર,કેન્દ્રીય પ્રતિનિધિ,ફોરેસ્ટ કોઉન્સિલ PDO ઉપસ્થિત રહ્યા હતા, છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, શ્રી રાયપુર પાટીદાર સમાજ રાયપુર ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી મંજુબેન છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન મહિલા મંડળ પ્રમુખ શ્રી શકુન્તલા બેન નાકરાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer